
બોલી
શબ્દો, કાન દ્વ્રારા દાખલ થઈ મગજ – મન સુધી પહોંચે છે.
માટે શબ્દ ઉપર ‘અર્થ’નો બોજો હોય છે.
કર્મ ,એ હાથ થી બોલાતી હદય ની બોલી છે.
માટેજ કર્મથી મનુષ્ય બીજાના અંતર સુધીપહોંચે છે.
એ વાત જુદી છે કે શબ્દ અને કર્મ નું ઐક્ય
મસ્તિષ્ક અને હદયને એક સાથે જ સ્પર્શે છે.
No comments:
Post a Comment